નવી દિલ્હી: ભારત-જાપાન સંબંધોને નવી દિશા, પીએમ મોદીએ જાપાનના વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું

ભારત અને જાપાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે બંને દેશોએ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જાપાનના વડાપ્રધાન સના તકાઈચીના ભારત પ્રવાસ દરમિયાન ફાર્માસ્યુટિકલ, સંરક્ષણ, ટેકનોલોજી અને આર્થિક રોકાણ સહિતના અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા થઈ છે. મુલાકાત દરમિયાન…
