Category India

मुंबई-पुणे रेल मार्ग पर भूस्खलन का बड़ा असर, 30 ट्रेनें 17 जुलाई तक रद्द

Mumbai Pune Train Cancelled: महाराष्ट्र में भारी बारिश के कारण भोर घाट सेक्शन में हुए बड़े भूस्खलन से मुंबई-पुणे रेल मार्ग बुरी तरह प्रभावित हुआ है। मध्य रेलवे ने 17 जुलाई तक इस रूट पर चलने वाली कुल 30 ट्रेनों…

देशभर में बारिश का कहर: 10 लोगों की मौत, उत्तराखंड-हिमाचल में भूस्खलन और बाढ़ से हालात गंभीर

नई दिल्ली: देश के कई राज्यों में लगातार हो रही भारी बारिश ने जनजीवन को बुरी तरह प्रभावित कर दिया है। उत्तराखंड और हिमाचल प्रदेश में भूस्खलन की घटनाएं लगातार जारी हैं, जबकि मिजोरम और त्रिपुरा में बाढ़ के कारण…

अमरनाथ का शिवलिंग पूरी तरह पिघला, श्रद्धालुओं में चिंता; अब केवल पवित्र गुफा के हो रहे दर्शन

Amarnath Yatra News: अमरनाथ यात्रा 3 जुलाई से शुरू हुई थी और 4 जुलाई से श्रद्धालुओं ने बाबा बर्फानी के दर्शन शुरू किए थे। लेकिन यात्रा शुरू होने के महज 5–6 दिनों के भीतर ही प्राकृतिक हिम शिवलिंग पूरी तरह…

राम मंदिर दान विवाद: सुप्रीम कोर्ट सुनवाई को तैयार, CJI ने तीन जजों की विशेष पीठ गठित की

राम मंदिर और सुप्रीम कोर्ट: अयोध्या स्थित श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट को मिले दान और चढ़ावे में कथित गड़बड़ी एवं चोरी के आरोपों की जांच की मांग वाली जनहित याचिका (PIL) पर सुप्रीम कोर्ट सुनवाई के लिए तैयार…

હિમાચલ પ્રદેશ: અટલ ટનલ નજીક ભયાનક અકસ્માત, બેરિકેડ તોડી પિલર સાથે અથડાતાં એકનું મોત

હિમાચલ પ્રદેશની પ્રખ્યાત અટલ ટનલ નજીક બુધવારે રાત્રે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, રાત્રે આશરે 9 વાગ્યે પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કાર ટનલમાંથી બહાર નીકળ્યા બાદ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી કાર રસ્તા…

નવી દિલ્હી: WhatsAppના Username ફીચર પર કેન્દ્ર સરકાર કડક, Metaને નોટિસ મોકલી ત્રણ દિવસમાં માંગ્યો જવાબ

વોટ્સએપના નવા Username ફીચરને લઈને કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. સરકારે વોટ્સએપની પેરેન્ટ કંપની Metaને નોટિસ પાઠવી ત્રણ દિવસમાં વિગતવાર જવાબ રજૂ કરવા જણાવ્યું છે. સાથે જ સરકાર સાથેની ચર્ચા પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારતમાં આ ફીચર લોન્ચ…

નવી દિલ્હી: ભારત-જાપાન સંબંધોને નવી દિશા, પીએમ મોદીએ જાપાનના વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું

ભારત અને જાપાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે બંને દેશોએ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જાપાનના વડાપ્રધાન સના તકાઈચીના ભારત પ્રવાસ દરમિયાન ફાર્માસ્યુટિકલ, સંરક્ષણ, ટેકનોલોજી અને આર્થિક રોકાણ સહિતના અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા થઈ છે. મુલાકાત દરમિયાન…